ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિઓ: વાદી અને નટ બજાણિયા જાતિઓનું લોકવાઙમય

Authors

  • વજીર પ્રવિણભાઈ ભીખાભાઈ SHREE KRISHNA ARTS COLLEGE LAKHANI

DOI:

https://doi.org/10.47413/tmpfs617

Abstract

જયારે અક્ષરજ્ઞાન નહોતું, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર નહોતો, એટલે કે જ્ઞાનોપાર્જન સંદર્ભે પ્રવર્તમાન સાધનોનો અભાવ વર્તાતો હતો, લોકોમાં જ્ઞાન પરત્વેની સુઝબુઝ કે જાગૃતિનો અભાવ હતો, જયારે માહિતીના પ્રચાર અને પ્રસાર માટે માધ્યમો નહોતા ત્યારે આવી જાતિઓએ સમાજને સંસ્કૃતિ, સંસ્કારો, વ્યવહારો, ફરજો, આચાર-વિચાર જેવી બાબતોથી જનજાગૃતિ લાવવાનું ગૌરવવંતુ કાર્ય કર્યું હતું

References

1. ગુજરાતની લોક સાંસ્કૃતિક વિરાસત- જોરાવરસિંહ જાદવ

2. લોક જીવનના મોતી- જોરાવરસિંહ જાદવ

3. લોકવાઙમય- કનુ જાની

4. લોક સાહિત્ય તત્વ દર્શન અને મૂલ્યાંકન- સંપા- ડૉ.બળવંત જાની

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિઓ: વાદી અને નટ બજાણિયા જાતિઓનું લોકવાઙમય. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 178-180. https://doi.org/10.47413/tmpfs617