માનવધર્મના ઉદયની આગાહી કરતી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની શ્રેષ્ઠ વાર્તાઓ
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.283Abstract
સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય પાસેથી આપણને માતબર પ્રમાણમાં નવલકથાઓ અને ટુંકીવાર્તાઓ મળે છે. તેમને ‘મંદિર’ નામની એક વાર્તા તેમના મામાના નામથી પ્રસિદ્ધ કરી હતી, જેને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. આ પછી તેમની ‘રામેર સુમતિ’, ‘પંથનિર્દેશ’ અને ‘બિન્દુર છેલે’ નામની વાર્તાઓ પ્રગટ થતાં તેઓ ખ્યાતિ પામ્યા.
References
શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની શ્રેષ્ઠ વાર્તાઓ, લે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, અનુ. અનિલા દલાલ, પ્રકાશક. ચંદ્રમૌલિ એમ. શાહ(અરુણોદય પ્રકાશન) પ્ર. આ. ૨૦૨૨, પૃ. સં. ૨૮૮, કિં. ૩૨૫
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.