‘તળેટીનું અંધારું’માં પ્રગટતું માનવસંવેદન’

Authors

DOI:

https://doi.org/10.47413/hbe20f98

Abstract

અજય સોની યુવા વાર્તાકાર છે. નવલિકાઓ સિવાય તેમણે ‘કથા કૅનવાસ’ અને ‘રંગછાબ’ નામે સંવેદનકથાઓ તથા ‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’ નામે સંપાદન કર્યું છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રેતીનો માણસ’ અનેક સંસ્થાઓ દ્વારા પોંખાયો, તેનાં પરિણામરૂપે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ને વસંત પંચમીના દિવસે તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘તળેટીનું અંધારું’ વિમોચન પામે છે. જે ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. આ સંગ્રહ સર્જક અજય સોનીએ વિનેશ અંતાણીને અર્પણ કર્યો છે.

 

 

 

 

 

 

References

1. સોની અજય, ‘તળેટીનું અંધારું’, પ્રથમ આવૃત્તિ-૨૦૨૪, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

‘તળેટીનું અંધારું’માં પ્રગટતું માનવસંવેદન’. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 176-177. https://doi.org/10.47413/hbe20f98